પાવાગઢ મંદિરના ગર્ભગૃહ પર દરગાહ હતી, સદીઓ પછી હવે નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવનિર્મત શિખર પર માતાજીનો ધ્વજ ફરકશે
June 16, 2022
પાવાગઢ:
અહીંના સુવિખ્યાત મહાકાળીના મંદિરના ગર્ભગૃહ પર દરગાહ હતી. શતાબ્દીઓ પછી માતાજીના ઉપાસક અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી હવે નવનિર્મિત શિખરના સ્વર્ણ ધ્વજદંડ પર ધજા ફરકાવશે. 500 વર્ષ પહેલા મહમૂદ બેગડાએ પાવાગઢના મહાકાળી મંદિરનું શીખર અને ધ્વજા ધ્વસ્ત કરી હતી. હવે સ્વર્ણિમ ધ્વજદંડ પર નરેન્દ્રભાઇ મોદી તેમની ઐતિહાસિક મુલાકાત દરમિયાન હિંદુ શૈલીથી બનેલા મંદિરના શિખરે ધર્મ ધજા ફરકાવશે.
તાજેતર ના લેખો
- ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
- અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી