દિલ્હીમાં બેરોજગારીનો દર ગુજરાત કરતાં અનેકગણો ઊંચો; કેજરીવાલ સરકાર બેરોજગારી ભથ્થું નથી આપતી
August 09, 2022
નવી દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ઝૂકાવવા માગતી આમ આદમી પાર્ટી બેરોજગાર યુવાનોને મહિને રૂપિયા 3000નું ભથ્થું આપવાનું વચન આપે છે, પરંતુ ગુજરાત કરતાં દિલ્હીમાં બેરોજગારીનો દર અનેકગણો ઊંચો હોવા છતાં ત્યાંના બેરોજગાર યુવાનોને કેજરીવાલ સરકાર ભથ્થું આપતી નથી.
જુલાઈ 2022ના CMIE આંકડા અનુસાર 31 જુલાઈનો રોજ દિલ્હીમાં બેરોજગારીનો દર 8.9 ટકા હતો તેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 2.2 ટકા હતો. દિલ્હીમાં આટલો ઊંચો બેરોજગારી દર હોવા છતાં ત્યાંના યુવાનોને બેરોજગારી ભથ્થું નહીં આપનાર કેજરીવાલ ગુજરાતમાં કયા આધારે યુવાનોને દર મહિને 3000 રૂપિયાનું ભથ્થું આપવાની ગેરંટી આપે છે એ પ્રશ્ન હવે ગુજરાતના યુવાનો પણ પૂછી રહ્યા છે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- આજે ગુજરાત
- “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન
- એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
- ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર
- ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી
- હોળી-ધૂળેટી તહેવારમાં એસટી બસની હજારો વધારાની ટ્રીપ સંચાલિત કરવનું આયોજન