Articles tagged under: Aam Admi Party

Gujarat HC rejects Arvind Kejriwal and Sanjay Singh’s plea

February 16, 2024
Gujarat HC rejects Arvind Kejriwal and Sanjay Singh’s plea

The Gujarat High Court bench of Justice Hasmukh D Suthar today dismissed pleas filed by Delhi Chief Minister Arvind Kejriwal and his Aam Aadmi party's Rajyasabha member Sanjay Singh challenging a Sessions Court order affirming summons issued against them by a Magistrate Court in a defamation case filed by Gujarat University concerning Prime Minister Narendra Modi's education Degree. DeshGujaratRead More

Gopal Italia arrested by Crime Branch of Surat Police, released on bail

April 17, 2023
Gopal Italia arrested by Crime Branch of Surat Police, released on bail

Surat: The city police arrested former Gujarat state president of Aam Admi Party (AAP) Gopal Italia here and took him to the Crime Branch office. Italia was held in connection with the case filed against him over his remarks made during last year. He was released on bail by Police. In September last year, Italia was booked in Umra police station of the city for alleged defamatory comments about minister of state for home Harsh Sanghavi and Gujarat BJP president C R Paatil. Italia had allegedl...Read More

દિલ્હીમાં ટેક્સના નાણાથી વકફ બોર્ડ, ઈમામોનાં ખિસ્સાં ભરાય છે, શિક્ષકો પગારથી વંચિત

October 29, 2022
દિલ્હીમાં ટેક્સના નાણાથી વકફ બોર્ડ, ઈમામોનાં ખિસ્સાં ભરાય છે, શિક્ષકો પગારથી વંચિત

-- વકફ બોર્ડને 101 કરોડ ઉપરાંત કેજરીવાલે ઈમામો અને મોઆઝીનોને પણ 31 કરોડ ચૂકવ્યા નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકાર માત્ર વકફને જ નહીં, મુસ્લિમોને પણ તન-મન-ધન અર્પણ કરી ચૂકી હોવાનું સ્પષ્ટ થઈ ર�...Read More

મોદી સરકારના જાહેરખબર ખર્ચમાં 70 ટકાનો ઘટાડો, કેજરીવાલના જાહેરાતોના ખર્ચમાં 4000 ટકાનો વધારો

August 25, 2022
મોદી સરકારના જાહેરખબર ખર્ચમાં 70 ટકાનો ઘટાડો, કેજરીવાલના જાહેરાતોના ખર્ચમાં 4000 ટકાનો વધારો

નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના જાહેરખબર ખર્ચમાં આ વર્ષે 70 ટકા જેટલો જંગી ઘટાડો થયો છે. 2018માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેરખબરો પાછળ રૂપિયા 1,105.01 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, તેની સ...Read More

દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત શહેર: પ્રત્યેક એક લાખની વસ્તીએ 106 વ્યક્તિ પ્રદૂષણથી મૃત્યુ પામે છે

August 18, 2022
દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત શહેર: પ્રત્યેક એક લાખની વસ્તીએ 106 વ્યક્તિ પ્રદૂષણથી મૃત્યુ પામે છે

નવી દિલ્હીઃ તમામ પ્રકારના ખોટા દાવા અને જાહેરાતોના જોરે નાગરિકો અને દેશને ગેરમાર્ગે દોરી રહેલા કેજરીવાલ દિલ્હીને પ્રદૂષણ મુક્ત કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે. દિલ્હીમાં સ્થિતિ એ હદે વણસેલી �...Read More

“કટ્ટર ઈમાનદાર” હોવાનો દાવો કરતા કેજરીવાલનો વધુ એક ફેક દાવો ખુલ્લો પડી ગયો

August 12, 2022
“કટ્ટર ઈમાનદાર” હોવાનો દાવો કરતા કેજરીવાલનો વધુ એક ફેક દાવો ખુલ્લો પડી ગયો

નવી દિલ્હીઃ કટ્ટર ઈમાનદારીની હવાઈઓ છોડનાર આમ આદમી પાર્ટીના કન્વીનર વધુ એક વખત ફેક ન્યૂઝ ફેલાવતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. કેજરીવાલે ગઈકાલે યુકેની સામાન્ય ચૂંટણીમાં પોતાની અસરની ઝલક દેખાતી હ�...Read More

કેજરીવાલ મોડેલઃ વકફ બોર્ડને તન-મન-ધન અર્પણ, ખેલાડીઓને ડિંગો

August 09, 2022
કેજરીવાલ મોડેલઃ વકફ બોર્ડને તન-મન-ધન અર્પણ, ખેલાડીઓને ડિંગો

નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકાર છેલ્લા બે દિવસથી એક ખેલાડી સાથે તેના ડોમિસાઇલ બાબતે ઝઘડી રહી છે. અગાઉ કદી ખેલાડીઓને પ્રોત્સાહિત નહીં કરનાર કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કર...Read More

ગુજરાતમાં 75 વર્ષે કુલ સરકારી નોકરીઓ 5.6 લાખે પહોંચીઃ 5 જ વર્ષમાં 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલની ડંફાશ

August 07, 2022
ગુજરાતમાં 75 વર્ષે કુલ સરકારી નોકરીઓ 5.6 લાખે પહોંચીઃ 5 જ વર્ષમાં 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલની ડંફાશ

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે હવે લગભગ દર અઠવાડિયે ગુજરાત આવી રહેલા દિલ્હીના એકપણ ખાતાં વિનાના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે રવિવારે વડોદરામાં સભાને સંબોધતા મોટા ઉપાડે...Read More

પંજાબમાં આપ સરકારે આયુષ્યમાન યોજનાનો લાભ આપવાનું બંધ કરતાં હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળવાનું બંધ

August 04, 2022

ચંદીગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલોને નાણા આપવાનું બંધ કરતા ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળવાનું બંધ થઈ ગયું છે. આપની સરકારે હોસ્પિટલોને આયુષ્�...Read More

દિલ્હીમાં રોજગારી અંગેનો કેજરીવાલનો દાવો સદંતર ખોટો, રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ દિલ્હીમાં બેરોજગારી વધુ

August 02, 2022
દિલ્હીમાં રોજગારી અંગેનો કેજરીવાલનો દાવો સદંતર ખોટો, રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ દિલ્હીમાં બેરોજગારી વધુ

પહેલી ઑગસ્ટને સોમવાર વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના કોઈ ખાતાની જવાબદારી વિનાના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમનાથ-વેરાવળમાં જાહેરસભાને સંબોધ�...Read More