Articles tagged under: GujaratiCorner

કેજરીવાલ મફતમાં રેવડીઓ કેમ વહેંચે છે?

July 23, 2022
કેજરીવાલ મફતમાં રેવડીઓ કેમ વહેંચે છે?

Himanshu Jain કોવિડ -19ની કટોકટીના સંપૂર્ણ નિષ્ફળ સંચાલન પછી, કેજરીવાલ ફરીથી તેમનું હેલ્થ મોડલ ભારતના લોકોને વેચી રહ્યા છે. તેમની સરકાર રાહત આપવામાં કેવી નિષ્ફળ રહી છે અને હજુ પણ જાહેરાતો અને મીડિયા�...Read More

ડિજિટલ ઇન્ડિયા માટે ગુજરાતે પથદર્શકની ભૂમિકા નિભાવીઃ વડાપ્રધાન મોદી

July 04, 2022

ગાંધીનગરઃ આજે ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો અહીંથી પ્રારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાના ક્ષેત્રે ગુજરાતે એક રીતે દેશ માટે પથદર્શકની ભૂમિકા નિભાવી છે. વડાપ્રધ�...Read More

ડિજિટલ ઇન્ડિયા અને કામદાર વર્ગના સુધારાના 8 વર્ષ

July 03, 2022
ડિજિટલ ઇન્ડિયા અને કામદાર વર્ગના સુધારાના 8 વર્ષ

By Himanshu Jain “ડિજિટલ ઈન્ડિયાના અમારા વિઝનમાં સરકારના દરેક પાસા સાથે ટેક્નોલોજીને સંકલિત કરવાનો સમાવેશ થાય છે. હું વિશ્વને આ તકોનો ઉપયોગ કરવા અને અમારા દેશમાં રોકાણ કરવાની વિનંતી કરીશ”: પીએમ શ્ર...Read More

તિસ્તા અને પતિ જાવેદે રમખાણ પિ઼ડીતોના નામે ઉઘરાવેલું ફંડ રોમ અને ઇસ્લામાબાદમાં શોપીંગ, સલૂન, ઘરેણાં, શરાબ વગેરે માટે વાપર્યું હતું

June 27, 2022
તિસ્તા અને પતિ જાવેદે રમખાણ પિ઼ડીતોના નામે ઉઘરાવેલું ફંડ રોમ અને ઇસ્લામાબાદમાં શોપીંગ, સલૂન, ઘરેણાં, શરાબ વગેરે માટે વાપર્યું હતું

અમદાવાદઃ 2002ના ગુજરાત તોફાનોના પીડિતો માટે એકત્ર કરેલા ભંડોળનો પોતે ટ્રસ્ટીમંડળે નિયત કરેલા નિયમ અનુસાર જ ખર્ચ કર્યો હોવાના તીસ્તા સેતલવાડના દાવાનો માર્ચ 2014માં જ પર્દાફાશ થઈ ગયો હતો. તે સમય�...Read More

તિસ્તા, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ બાદ તપાસમાં આરોપી નીકળે તેવા અન્ય વ્યક્તિઓ, એનજીઓ સામે પણ તોળાતા પગલાં

June 27, 2022
તિસ્તા, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ બાદ તપાસમાં આરોપી નીકળે તેવા અન્ય વ્યક્તિઓ, એનજીઓ સામે પણ તોળાતા પગલાં

અમદાવાદઃ ફેબ્રુઆરી 2002માં ગોધરાકાંડને કારણે ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો અંગે તત્કાલીન સરકાર વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરવાના કાવતરામાં સંડોવાયેલા બીજા કેટલાક લોકો, એનજીઓ તેમજ અન્યો સામે �...Read More

પવાર અને સંજય રાઉતના ચીમકી અને ધમકીના સૂર; શું ગુંડાગર્દી અને હિંસા પર ઉતરી આવશે તેમના સમર્થકો?

June 24, 2022
પવાર અને સંજય રાઉતના ચીમકી અને ધમકીના સૂર; શું ગુંડાગર્દી અને હિંસા પર ઉતરી આવશે તેમના સમર્થકો?

મુંબઇઃ શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોના જૂથે મહાવિકાસ અઘાડી સરકાર અને ખાસ કરીને શિવસેનાની નેતાગીરી સામે બળવો કરી દેતા સર્જાયેલી પરિસ્થિતિ આગળ જતાં હિંસક સ્વરૂપ લઈ શકે એવો કારસો રચાઇ રહ્ય�...Read More

મહારાષ્ટ્રમાં કટોકટી અને ઈડીની પૂછપરછ વચ્ચે પ્રિયંકા ગાંધી વિદેશ રવાના થઇ હોવાના અહેવાલો

June 23, 2022
મહારાષ્ટ્રમાં કટોકટી અને ઈડીની પૂછપરછ વચ્ચે પ્રિયંકા ગાંધી વિદેશ રવાના થઇ હોવાના અહેવાલો

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ અને નેશનલ હેરલ્ડ કેસમાં ભાઈ રાહુલની અનેક રાઉન્ડની થયેલી પૂછપરછ અને માતા સોનિયા ગાંધીએ પણ આ જ કેસમાં થોડા દિવસમાં ઈડી સમક્ષ હાજર થવાનું છે ત્�...Read More

મનિષ સિસોદિયા વિરુદ્ધ હિમંત બિશ્વશર્માની પત્ની દ્વારા 100 કરોડનો બદનક્ષીનો કેસ

June 22, 2022
મનિષ સિસોદિયા વિરુદ્ધ હિમંત બિશ્વશર્માની પત્ની દ્વારા 100 કરોડનો બદનક્ષીનો કેસ

નવી દિલ્હીઃ આસામના મુખ્યપ્રધાન ડૉ. હિમન્તા બિસ્વ સર્માના પત્ની રિંકી ભૂયન સર્માએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા વિરૂદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરી દીધો છે. શ્રીમતી સર્માએ મંગળવારે ગ...Read More

મતદાર હવે મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવી શકશે

June 20, 2022
મતદાર હવે મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવી શકશે

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચ દ્વ્રારા મતદારલક્ષી કેટલાંક મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે નવા મતદાર તરીકે નામ નોંધાવવા લાયકાતની વર્ષમાં ૪ જુદી-જુદી તારીખ નક્કી કરવામાં �...Read More

‘વડાપ્રધાન નહેરુના સમયમાં ભારતીય લશ્કરની સંખ્યાનો નિર્ણય વ્હાઈટ હાઉસમાં અમેરિકન સરકાર લેતી હતી’

June 20, 2022
‘વડાપ્રધાન નહેરુના સમયમાં ભારતીય લશ્કરની સંખ્યાનો નિર્ણય વ્હાઈટ હાઉસમાં અમેરિકન સરકાર લેતી હતી’

નવી દિલ્હીઃ સ્વતંત્રતા પછી સત્તા પર આવેલી પંડિત નહેરુની સરકારે પૂરા 16 વર્ષ સુધી દેશના સશસ્ત્ર દળોની સંખ્યા વિશે, તેને મજબૂત બનાવવા વિશે જરાય ધ્યાન આપ્યું નહોતું. 1962માં ચીને હુમલો કર્યો ત્યા�...Read More