Articles tagged under: Gunvant Sadhu

2003માં નવરાત્રીમાં યોજાઇ હતી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ; 9 સમિટમાં “ગ્લોબલ બિઝનેસ હબ” તરીકે ગુજરાતનો ડંકો વાગ્યો

October 01, 2022
2003માં નવરાત્રીમાં યોજાઇ હતી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ; 9 સમિટમાં “ગ્લોબલ બિઝનેસ હબ” તરીકે ગુજરાતનો ડંકો વાગ્યો

2003માં નવરાત્રીમાં યોજાઇ હતી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, અત્યાર સુધીની 9 સમિટમાં “ગ્લોબલ બિઝનેસ હબ” તરીકે વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વાગ્યો એક પછી એક સમિટને મળેલી પ્રચંડ સફળતાથી ગુ...Read More

અઢી દાયકા પહેલાંનું દબાયેલું ગુજરાત: મંદ વિકાસ, ભ્રષ્ટાચાર, કોમી તોફાનો, દુકાળ અને અછતથી ત્રસ્ત

September 23, 2022
અઢી દાયકા પહેલાંનું દબાયેલું ગુજરાત: મંદ વિકાસ, ભ્રષ્ટાચાર, કોમી તોફાનો, દુકાળ અને અછતથી ત્રસ્ત

મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના આગમન પછી ગુજરાતનો ઝડપથી કાયાકલ્પ થયો અને વિકાસનું ગુજરાત મોડેલ પ્રખ્યાત બન્યું ગુણવંત સાધુ વરિષ્ઠ પત્રકાર [email protected] છેલ્લાં અઢી દાયકામાં ગુજરાતે જે અ�...Read More

ડૂબતા પંજાબઃ દેવાદાર રાજ્યનું અર્થતંત્ર વેન્ટિલેટર પર, ફ્રી યોજનાઓથી શ્રીલંકા જેવી હાલત થઇ શકે

September 20, 2022
ડૂબતા પંજાબઃ દેવાદાર રાજ્યનું અર્થતંત્ર વેન્ટિલેટર પર,  ફ્રી યોજનાઓથી શ્રીલંકા જેવી હાલત થઇ શકે

વર્ષ 2022-2023માં દેવું 2.85 લાખ કરોડથી વધીને 3.05 લાખ કરોડ થવાનો અંદાજ, રાજ્યમાં માથાદીઠ 1 લાખ રૂપિયાનું દેવું, છતાં AAP સરકાર મફતિયા યોજનાઓના ઢોલ પીટવામાં મગ્ન ગુણવંત સાધુ ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છ�...Read More

AAPના કેજરીવાલના રેવડી વચનો ગુજરાતનું કલ્યાણ નહિ આર્થિક બરબાદી કરે એવા છે

September 08, 2022
AAPના કેજરીવાલના રેવડી વચનો ગુજરાતનું કલ્યાણ નહિ આર્થિક બરબાદી કરે એવા છે

કેજરીવાલના માત્ર પાંચ વચનો જ અમલમાં મૂકાય તો રાજ્યની તિજોરી પર રૂ.80,000 કરોડનો બોજો વધે અને કુલ ખર્ચ 2,99,016 કરોડ થાય, જે વર્તમાન અંદાજપત્રીય ખર્ચથી આશરે 37 ટકા વધી જાય....આના માટે રૂપિયા ક્યાંથી લાવશ...Read More

ભારત બન્યું વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર, હવે 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનું લક્ષ્યઃ ગ્રોથ એન્જિન ગુજરાતે ગતિ વધારવી પડશે

September 04, 2022
ભારત બન્યું વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર, હવે 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનું લક્ષ્યઃ ગ્રોથ એન્જિન ગુજરાતે ગતિ વધારવી પડશે

મોદી સરકારના સબળ નેતૃત્વ અને નીતિઓના કારણે ભારતીય અર્થતંત્ર વૈશ્વિક પડકારો છતાં વૃદ્ધિના પંથે આગળ વધી રહ્યું છે ગુણવંત સાધુ વિશ્વના ટોચના વિકસિત દેશોના વિકાસની ગતિ મંદ પડી ગઇ છે પરંતુ ભ�...Read More

ખાદ્યતેલોના ભાવો પર વૈશ્વિક પરિબળોની અસર, ભારત માટે ખાદ્યતેલોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાનો અવસર

August 28, 2022
ખાદ્યતેલોના ભાવો પર વૈશ્વિક પરિબળોની અસર, ભારત માટે ખાદ્યતેલોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાનો અવસર

ભારત યુક્રેનમાંથી 90 ટકા જેટલું સનફ્લાવર ઓઇલની આયાત કરે છે. રશિયા-યુક્રેન યુદ્ધથી આયાત અવરોધાવાથી તેના ભાવમાં ઊછાળો આવ્યો છે તેની અસર અન્ય ખાદ્યતેલોના ભાવ પર પડી છે ગુણવંત સાધુ દિવાળી�...Read More